૮. અનાદિમુક્ત સ. ગુ. નિષ્કુળાનંદ સ્વામી

વળી સ. ગુ. નિષ્કુળાનંદ સ્વામીએ ‘‘મુને સ્વપ્ને ન ગમે રે સંસાર...’’ એ કીર્તનમાં ગાયું છે :-

પદ ૧૫૭૦-૩

ધામ સ્વરૂપ પોતાતણું શ્રીહરિ પોતે સાકાર;

પ્રભુપદ પ્રીત ઉપાસના, પય મીસરી એકતાર.

રોક્યો કેનો નહિ રહું.