વચનામૃત

૨૫. સંપૂર્ણ પરિપૂર્ણપણું મનાવાનો ઉપાય - સમાધિના બે પ્રકાર - ભગવાનને રાજી કરવાની રીત.

0:000:00

સંવત 1876ના પોષ સુદિ 7 સપ્તમીને દિવસ પ્રભાત સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને ધોળો ફેંટો બાંધ્યો હતો, ને આથમણે પરથારે ઊગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 25 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો નિશ્ચય, મહિમા ને આત્મનિષ્ઠા એ ત્રણે ન હોય તેને એકલા સાધનથી કૃતાર્થપણું મનાતું નથી ને એ ત્રણનું બળ હોય તેને પૂર્ણકામ ને કૃતાર્થપણું મનાય છે. (1) અને સમાધિના બે પ્રકાર કહ્યા છે. (2) બાબતો છે.