૭૨

દિવ્ય મૂર્તિમાં રહ્યા તેમાં બોલવાનું જોવાનું છે તે બધું મહારાજનું છે. એકાંતિકને વિષે પણ મહારાજ સર્વે ક્રિયા કરે છે તો અનાદિને તો કાંઈપણ ક્રિયા હોય જ શાની! એ તો મૂર્તિના સુખમાં લુબ્ધ હોય તેથી બીજું કાંઈ કરતા જ નથી.