૮૦
મહારાજ અને મુક્ત તો દેહ વિનાના કહેવાય તેમને તો આ લૌકિક ક્રિયા જે ખાવું, પીવું તે નથી. તે તો જમતા થકા અજમતા છે. એમ જ સર્વે ક્રિયા કરતા થકા અકર્તા છે.
મહારાજના મહિમાનો પાર ન આવે. એવી દિવ્ય મૂર્તિ છે, અપાર છે, તે પાર પામી શકાય તેવું નથી.
Save your highlights, bookmarks and reading lists across devices.
મહારાજ અને મુક્ત તો દેહ વિનાના કહેવાય તેમને તો આ લૌકિક ક્રિયા જે ખાવું, પીવું તે નથી. તે તો જમતા થકા અજમતા છે. એમ જ સર્વે ક્રિયા કરતા થકા અકર્તા છે.
મહારાજના મહિમાનો પાર ન આવે. એવી દિવ્ય મૂર્તિ છે, અપાર છે, તે પાર પામી શકાય તેવું નથી.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.