પત્ર : ૧૦૨

સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું : સ્વામી ! તમને ભગવાન ભુલાય કે નહિ ? ત્યારે સ્વામી કહે : તું તારો દેહ ભૂલે તો હું મહારાજને ભૂલું.