પત્ર : ૧૫૪

બહારના દેખાવમાં મૂર્તિનું સુખ ન આવે. સુખ માટે તો મૂર્તિનો સંબંધ જેમ બને તેમ વધુ રાખવો. વૃક્ષમાં ફળ આવે તેમ નમે. ભક્તમાં જેમ મહારાજના ગુણ આવે તેમ નમ્રતા વધે.