પત્ર : ૧૩૮

શ્રીજીમહારાજ આપણા છે અને આપણે એમના છીએ.

મહારાજની પ્રસન્નતામાં મનના વિચારો ભેળવીને સંકલ્પો ન કરવા.

આપણા ઉપર મહારાજની દયા ઘણી છે અને ઘણી રહેશે. આપણા ભગવાન બહુ જ દયાળુ છે તેથી આપણી દરેક વખતે સહાયમાં છે. ભક્તવત્સલ ને કૃપાસિંધુ છે.