ગઢડા મધ્ય : ૫૧

ગુણનો સંગ ટાળીને આત્મારૂપે થાય ત્યારે જ સુખી થાય. અમારી બાંધેલી મર્યાદા પાળે તે આત્મસત્તારૂપે વર્તે છે ને ન પાળે તો ભૂંડા દેશકાળમાં રહ્યો છે. (૧૮૪)