ગઢડા પ્રથમ : ૫૨

સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તેને પૂરો જ્ઞાની કહ્યો છે. શાસ્ત્રને મૂકીને મનમતે વર્તે તેને દંભી જ્ઞાની કે દંભી ભક્ત કહ્યો છે.