ગઢડા પ્રથમ : ૨૫

અમારો નિશ્ચય, મહિમા ને આત્મનિષ્ઠા એ ત્રણ ન હોય તેને એકલા સાધનથી કૃતાર્થપણું મનાતું નથી ને એ ત્રણનું બળ હોય તેને પૂર્ણકામ ને કૃતાર્થપણું મનાય છે. સમાધિના બે પ્રકાર કહ્યા છે.