પત્ર : ૧૧૦

સત્સંગનું વલણ થાય તો તે જીવને મહારાજ તથા મોટાની ઓળખાણે સુખ મળે, પણ જીવને તેવા ભાગ્યનો અવર થાય ત્યારે જ તેવી વાતો ગમે. તો, આ બ્રહ્માંડમાં જેને જેવાં ભાગ્ય હશે તેવો જોગ મળશે.