ગઢડા પ્રથમ : ૬૧

આત્મનિષ્ઠા દૃઢ થાય તો ધીરજ ડગે નહિ. અંત સમે તો અમારી ઉપાસના જ કામ આવે છે. પાકા ભક્તને જ સિદ્ધિઓ આવે છે તેમાં ન લોભાય. અમે કસણી જઈએ તો રાજી થાય તેને અમે વશ થઈએ છીએ.