પત્ર : ૩૪

આપણે ગુમાસ્તાની રીતે રહેવું. ધણીને રાજી કરવા કામ ખટકેથી કરવા. જે જે કરવું તે એમની પ્રસન્નતારૂપ થઈ જાય, એવો ખટકો રાખવો.