પત્ર : ૧૦૯

શ્રીજીમહારાજ આપણને આ લોકમાં જેમ રાખવા ઘટે તેમ રાખે, તેની મરજી વિના સૂકું પાંદડું ફરતું નથી, ને તેમની મરજી આપણે માનવી જોશે, માટે જેમ તે રાખે તેમ રાજી રહેવું.