પત્ર : ૩૯

જ્યાં છીએ ત્યાં મહારાજ ને અનંતકોટિ મુક્ત સાથે ને સાથે છે. બધાય આપણી સહાયમાં છે. સૌની આપણા પર અમૃતદૃષ્ટિ છે, એમ જાણી ક્યારેય પોતાને દુઃખી ન માનવું.