પત્ર : ૧૬૮
જૂના સંત-હરિભક્તો હતા તેમને એક જ તાન હતું કે ઘડી વાર મહારાજને વિસારવા નહિ, આજ્ઞામાં સાવધાની રાખવી. એકબીજાનો અવગુણ ન આવે, તેવો પણ ખટકો રાખતા. તો તેઓ બહુ બળિયા જણાતા. આપણને પણ એવો જ વખત મળ્યો છે.
Save your highlights, bookmarks and reading lists across devices.
જૂના સંત-હરિભક્તો હતા તેમને એક જ તાન હતું કે ઘડી વાર મહારાજને વિસારવા નહિ, આજ્ઞામાં સાવધાની રાખવી. એકબીજાનો અવગુણ ન આવે, તેવો પણ ખટકો રાખતા. તો તેઓ બહુ બળિયા જણાતા. આપણને પણ એવો જ વખત મળ્યો છે.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.