પત્ર : ૮૯

શ્રીજીમહારાજને પોતાના ભક્ત બહુ વહાલા છે, અક્ષરધામમાં પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા આ લોકમાં દર્શન આપે છે. એવું સંભારી એ મૂર્તિનો આનંદ સદાય રાખવો.