સારંગપુર : ૧૩
શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે અચળ રહે છે. મને કરીને નિશ્ચય કર્યો હોય તે ટળી જાય છે. જેને શાસ્ત્રના વચનની પ્રતીતિ ન હોય તે મનમુખી ને નાસ્તિક છે. શાસ્ત્રે કરીને જેને નિશ્ચય થયો હોય તેનું જ કલ્યાણ થાય છે ને ધર્મ પણ એનો જ અડગ રહે છે. (૯૧)
Save your highlights, bookmarks and reading lists across devices.
શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે અચળ રહે છે. મને કરીને નિશ્ચય કર્યો હોય તે ટળી જાય છે. જેને શાસ્ત્રના વચનની પ્રતીતિ ન હોય તે મનમુખી ને નાસ્તિક છે. શાસ્ત્રે કરીને જેને નિશ્ચય થયો હોય તેનું જ કલ્યાણ થાય છે ને ધર્મ પણ એનો જ અડગ રહે છે. (૯૧)
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.