ગઢડા મધ્ય : ૬૭

અમારા ભક્ત અમને જેવા જાણે તેવા થાય છે તો પણ અમારો મહિમા, સામર્થ્ય, પ્રતાપ, ઐશ્વર્ય તે અતિશય અપાર દેખાય છે તેણે કરીને અમારે વિષે સ્વામી સેવકપણું અતિ દૃઢ થાય છે. (૨૦૦)