પત્ર : ૧૮૬
મૂર્તિનો આનંદ કેટલો વર્તે છે એનો નામામેળ કરવો.
નાના-મોટા, ઠીક-અઠીક એ બધા આ લોકના શબ્દ છે - તેનો નિવાસ આકાશમાં છે - આપણને તો ચિદાકાશમાં એકરસ ચિદધન તેજ તેમાં દિવ્ય સિંહાસન, તેમાં શ્રીહરિની દિવ્યમૂર્તિ તેમાં રહ્યા છીએ - એમ માની આનંદમાં રહેવાનું છે.