વાત : ૧૧૬
અતિશય દીન થાય તો પણ દેહભાવ રહે ને અતિશય આકરાઈ કરે તો ય પણ દેહભાવ રહે છે. તે માટે એ બેયને મૂકીને કેવળ સત્તારૂપે વર્તે તો તેમાં કોઈ રીતે ખોટ ન રહે.।।૧૧૬।।
Save your highlights, bookmarks and reading lists across devices.
અતિશય દીન થાય તો પણ દેહભાવ રહે ને અતિશય આકરાઈ કરે તો ય પણ દેહભાવ રહે છે. તે માટે એ બેયને મૂકીને કેવળ સત્તારૂપે વર્તે તો તેમાં કોઈ રીતે ખોટ ન રહે.।।૧૧૬।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.