વાત : ૫૩૯

આ ત્રણ ઠેકાણે દેહાભિમાન ઓળખાઈ આવે છે તેમાં (૧) ભોજન સમય, (૨) ભય જણાય ત્યારે, (૩) સ્ત્રીઓને પડખે નિસરે ત્યારે, એ ત્રણ ઠેકાણે દેહાભિમાન ઓળખાય છે.।।૫૩૯।।