વાત : ૫૪૦

એક દિવસ જમ્યાની વાત નીસરી ત્યારે સ્વામીએ કહ્યું જે અમે સર્વે તપાસી જોયું ત્યારે એમ જણાયું જે રસે કરીને તો પ્રમાદ થયા વિના રહે જ નહિ.।।૫૪૦।।