વાત : ૨૮૩

ઉત્તમ ને મધ્ય એવા જે ભક્ત તેમનું વર્તન કેવું હોય ? ઉત્તર : જે ઉત્તમ ભક્તને તો જાગ્રતને વિષે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને જે મધ્યમ ભક્ત છે તે તો જાગ્રતને વિષે સ્વપ્નની પેઠે વિષયને ભોગવે છે.।।૨૮૩।।