વાત : ૫૨૯

જે વિષયને વિષે આસક્ત છે તે તો ભૂત પ્રતાદિકના અવતારને પામે છે ને જે હરિભક્તનો અવગુણ લે છે તે તો આસુરભાવને પામે છે.।।૫૨૯।।