વાત : ૧૪૬

જીવ માત્ર મોટેરા વતે સુખિયા ને મોટેરા વતે દુખિયા તે મોટેરાને વિષે ત્રણ વાનાં જોઈએ : ધર્મ, ધીરજ ને જ્ઞાન, તો શોભે.।।૧૪૬।।