વાત : ૩૬૭
પંચ વિષયની રુચિ અંતઃકરણમાં જ્યાં સુધી વર્તે છે ત્યાં પર્યંત શ્રીજીમહારાજ કે ધર્મ-જ્ઞાનાદિક ગુણ તે અંતઃકરણમાં નિવાસ કરીને રહે નહિ. જેમ જે કૂવામાં મોટી શિલા નીસરે તેમાં કોશ બે કોશનું જળ થાય નહિ.।।૩૬૭।।
Save your highlights, bookmarks and reading lists across devices.
પંચ વિષયની રુચિ અંતઃકરણમાં જ્યાં સુધી વર્તે છે ત્યાં પર્યંત શ્રીજીમહારાજ કે ધર્મ-જ્ઞાનાદિક ગુણ તે અંતઃકરણમાં નિવાસ કરીને રહે નહિ. જેમ જે કૂવામાં મોટી શિલા નીસરે તેમાં કોશ બે કોશનું જળ થાય નહિ.।।૩૬૭।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.