વાત : ૩૨૮

જેને આત્મા તથા પરમાત્મા અખંડ દેખાય તેમણે પણ શબ્દાદિક પંચ વિષયમાં ન લોભાવું અને જે પુરુષની ઇંદ્રિયોની શબ્દાદિક વિષયમાં આસક્ત હોય તે પુરુષ ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહિ.।।૩૨૮।।