વાત : ૩૨૬

નિર્ગુણપણું ને સગુણપણું સંતમાં કેમ સમજવું ? ઉત્તર : જે અક્ષરરૂપે જે સંત વર્તતા હોય તે વર્તન નિર્ગુણ કહેવાય, ને એમ ન હોય તે સગુણ વર્તન કહેવાય।।૩૨૬।।