વાત : ૩૪૭
અયોગ્ય સંકલ્પ ટાળવાનો શો ઉપાય છે ? ઉત્તર : જે શ્રીજીમહારાજનો મહિમા તથા આત્મનિષ્ઠા તથા વૈરાગ્ય તેનો વારંવાર અતિશય વિચાર કરવો ને તેનો અંતરમાં વેગ લગાડી દેવો. એટલા ઉપાયે કરીને એ અયોગ્ય સંકલ્પ ટળે.।।૩૪૭।।
Save your highlights, bookmarks and reading lists across devices.
અયોગ્ય સંકલ્પ ટાળવાનો શો ઉપાય છે ? ઉત્તર : જે શ્રીજીમહારાજનો મહિમા તથા આત્મનિષ્ઠા તથા વૈરાગ્ય તેનો વારંવાર અતિશય વિચાર કરવો ને તેનો અંતરમાં વેગ લગાડી દેવો. એટલા ઉપાયે કરીને એ અયોગ્ય સંકલ્પ ટળે.।।૩૪૭।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.