વાત : ૩૪

આ લોક ને પરલોકને વિષે દુર્લભમાં દુર્લભ શું ? તો શ્રીહરિજીના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશ્રય, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિ એ અચળ થાય એ જ દુર્લભમાં દુર્લભ છે ને સારમાં સાર છે. ।। ૩૪ ।।