વાત : ૨૪૪
આ ચાર પ્રકારે હેત કરવું :-
(૧) દેહમાંથી હેત તોડીને જીવમાં હેત કરવું.
(૨) સંબંધીમાંથી હેત તોડીને ભગવાનના એકાંતિક ભક્તમાં હેત કરવું.
(૩) આ લોકમાંથી પ્રીતિ તોડીને ભગવાનના ધામમાં પ્રીતિ કરવી.
(૪) સર્વ પદાર્થમાંથી પ્રીતિ તોડીને ભગવાનની મૂર્તિમાં પ્રીતિ કરવી.।।૨૪૪।।