વાત : ૪૪૭

મોટા સંતને મંદવાડ કેમ નડે છે ? ઉત્તર : જે એમને વિષે કોઈ જાતની ખોટ નથી પણ લગારેક દેહાભિમાન હોય તે મંદવાડે કરીને ટળી જાય તે સારુ શ્રીજમહારાજ મંદવાડ આપે છે.।।૪૪૭।।