વાત : ૪૨૭
અહંમમત્વ પણ બે પ્રકારનો છે. દેહનો ને ભગવાનના મંદિર સંબંધી મમત્વ તથા એકાંતિક ધર્મ પાળવો તે સંબંધી મમત્વ કરવો. તેમાં દેહનો મમત્વ ભૂંડું કરે એવો છે. ભગવાન સંબંધી મમત્વ છે તે તો પોતાનો મોક્ષ કરે એવો છે.।।૪૨૭।।
Save your highlights, bookmarks and reading lists across devices.
અહંમમત્વ પણ બે પ્રકારનો છે. દેહનો ને ભગવાનના મંદિર સંબંધી મમત્વ તથા એકાંતિક ધર્મ પાળવો તે સંબંધી મમત્વ કરવો. તેમાં દેહનો મમત્વ ભૂંડું કરે એવો છે. ભગવાન સંબંધી મમત્વ છે તે તો પોતાનો મોક્ષ કરે એવો છે.।।૪૨૭।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.