વાત : ૯૬

માવે ભક્તે પૂછ્યું જે કરી રહ્યા તે કેમ જણાય ?

ત્યારે કહ્યું જે આત્મામાં પરમાત્માને અખંડ જોઈ રહે ત્યારે કાંઈ કરવું ન રહ્યું એમ જાણવું।।૯૬।।