વાત : ૭૪

જે આધુનિક મુક્ત છે તે અનાદિ મુક્ત જેવા થાય છે કે નથી થાતા ? ઉત્તર જે સત્પુરુષને સંગે કરીને જો ધર્મજ્ઞાનાદિક સાધનની અતિશય પક્વતા જે કરે તે અનાદિ મુક્ત જેવો જ થાય છે.।।૭૪।।