વાત : ૩૦૬

જીવ સદાય સુખી કેમ રહે ? ઉત્તર : જે પોતાને કંઈ જોઈએ જ નહિ એમ જે વર્તે ને વળી કોઈક પદાર્થ સત્સંગને અર્થે જોઈતું હોય તો પણ તે પદાર્થ પોતાવતે કોઈ પાસે મગાય જ નહિ એવી રીતે જે વર્તે તે સદાય સુખી રહે છે.।।૩૦૬।।